Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Saturday, November 24, 2012

આમ આદમી પાર્ટી

વિખ્યાત સમાજસેવક અન્ના હજારે ના લોકપાલ માટે ના આંદોલન માં મહત્વની
ભૂમિકા ભજવનાર મેગ્સેસે એવોર્ડ વિજેતા શ્રી અરવિંદ કેજરીવાલે આજે પોતાની
૩૦૦ સભ્યોની ઉપસ્થિતિમાં એક નવા રાજકીય પક્ષ ની સ્થાપનાની જાહેરાત કરી
હતી , આ પાર્ટી નું નામ " આમ આદમી પાર્ટી " રાખ્યું તથા પાર્ટીના
સંવિધાનની પણ જાહેરાત કરી હતી..........પાર્ટીની પ્રથમ આમ બેઠક
તા.૨૬/૧૧/૨૦૧૨ ના રોજ દિલ્લીમાં મળશે......જેમાં ભાગ લેનાર તમામ વ્યક્તિ
૧૦/-રૂપિયા ફી ભરી પાર્ટી ના સભ્ય બની શકાશે તથા , આ દરમ્યાન સભ્ય બનનાર
તમામ વ્યક્તિ પાર્ટી ના સસ્થાપક સદસ્ય ગણાશે તેવી જાહેરાત પણ શ્રી અરવિંદ
કેજરીવાલે કરી હતી.
--
From:-
V.K.MEVADA

No comments: